Business
-
પેટ્રોલ-ડીઝલ સરકારે કરી દીધું સસ્તું, ઘટાડી એક્સાઈઝ ડ્યૂટી, જાણો પ્રતિ લીટર કેટલી ઘટશે કિંમત
અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે દેશવ્યાપી ઈંધણના ભાવમાં વધારાની આશંકાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે પેટ્રોલ અને ડીઝલ બંને પર વધારાની એક્સાઈઝ ડ્યુટીમાં…
Read More » -
નાયરાએ સમગ્ર દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં કર્યો વધારો, જાણો પ્રતિ લીટર કેટલો થયો વધારો?
ભારતની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપની નાયરા એનર્જીએ ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. નાયરાના પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો છે.…
Read More » -
LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત લેવું પડશે ગેસ કનેક્શન, સરકારે જાહેર કર્યા નવા નિયમ
LPG સંકટને પહોંચી વળવા સરકારે નવા નિયમો જાહેર કર્યા છે. LPG પાઈપલાઈન હશે ત્યાં ફરજિયાત ગેસ કનેક્શન લેવું પડશે. LPG…
Read More » -
LPGને લઇ પેનિક થવાની જરૂર નથી? શું છે અસલી સચ્ચાઇ, ખુદ સરકારે કરી સ્પષ્ટતા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી દેશમાં LPGની ખાદ્યને લઈને સતત સમાચાર આવી રહ્યા છે જેમાં LPGનો…
Read More » -
શેરબજારમાં ઉથલપાથલ, સેન્સેક્સ 1400 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટીમાં પણ મોટો કડાકો
ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સોમવાર, 23 માર્ચના રોજ જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE…
Read More » -
મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજારમાં મોટો કડાકો! આ શેરોમાં સૌથી વધુ ધોવાણ
મિડલ ઈસ્ટમાં વધતા જતા સંઘર્ષ અને તેલના કુવાઓ પર મિસાઈલ હુમલાને કારણે વૈશ્વિક બજારોમાં હાહાકાર મચી ગયો છે. ભારતીય શેરબજારમાં…
Read More » -
દેશમાં LPGની અછતની સ્થિતિ બની ચિંતાજનક, લોકોને સમજદારીપૂર્વક ઉપયોગ કરવા સરકારની અપીલ
કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતમાં ઉર્જા સંકટ ચિંતાનો વિષય છે. જોકે, સરકારે…
Read More » -
હવે પ્લેનમાં પસંદગીની સીટ માટે નહીં ચૂકવવા પડે એકસ્ટ્રા રૂપિયા, બદલાઈ ગયો નિયમ
ભારતમાં હવાઈ મુસાફરોને ટૂંક સમયમાં છૂપાયેલા ખર્ચમાંથી નોંધપાત્ર રાહત મળી છે, કારણ કે સરકારે સીટ પસંદગી પર વસૂલવામાં આવતા એકસ્ટ્રા…
Read More » -
29 રાજ્યોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનું વેચાણ શરૂ: સરકારે કહ્યું ડરવાની જરૂર નથી
ગલ્ફ દેશોમાં ચાલી રહેલા યુદ્ધ અને ઇંધણ માટે મહત્વના ‘હોર્મુઝ સ્ટ્રેટ’ માર્ગ બંધ થવાના સમાચારો વચ્ચે, ભારતમાં ગેસની અછત સર્જાશે…
Read More » -
આજે શનિવારે પણ ખુલશે શેરબજાર, શું તમે શેર વેચી કે ખરીદી શકશો? જાણો
ભારતીય શેરબજાર આમ તો સામાન્ય રીતે શનિવાર અને રવિવારે બંધ રહે છે, પરંતુ આજે શનિવારે એટલે કે આજે 14 માર્ચ,…
Read More »