GUJARAT
-
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગરમાં સાત લોકોનો ભોગ લેનારા ઝેરીલા દારૂકાંડ મામલે પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં…
Read More » -
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર શહેરમાં નકલી દારૂના સેવનથી હાહાકાર મચી ગયો છે. કલેક્ટર દ્વારા આપેલી માહિતી મુજબ, આ ડુપ્લીકેટ દારૂના સેવનના કારણે અત્યાર…
Read More » -
ભાવનગર દારુકાંડમાં 3 મોતથી કુંભકર્ણ ઊંઘમાંથી જાગી પોલીસ, રાજ્યમાં દારૂ અડ્ડા પર દરોડાના DGP ના આદેશ
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે…
Read More » -
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના શીતલ રેસ્ટોરન્ટમાં થયેલા ફૂડ પોઈઝનિંગ કાંડ બાદ પ્રશાસને કાર્યવાહી કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરમાં શીતલ રેસ્ટોરન્ટમાં બનેલી ફૂડ…
Read More » -
ભાવનગર:નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
ભાવનગરના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે દારૂનું…
Read More » -
સરકારી મંજૂરી વિના કોઈ ઉદ્યોગ હવે 12 કલાકની શિફ્ટ નહીં ચલાવી શકે!
ગુજરાત સરકારે ઉદ્યોગો માટે 12 કલાકની શિફ્ટને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવે કોઈપણ ઉદ્યોગ સરકારની પૂર્વ મંજૂરી વિના 12…
Read More » -
‘તારામાં ડાકણ બેઠી છે’ કહીને તાંત્રિક વિધિના નામે ભૂવાએ આચર્યું હતું ગંદું કામ, 6 મહિના પહેલા યુવતીના મોત બાદ મોટો ખુલાસો
વડોદરા શહેરમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો અને કમકમાટી ઉપજાવે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છ મહિના પહેલાં વડોદરાની એક યુવતીએ જિંદગી…
Read More » -
નીતિન પટેલની એક પોસ્ટથી ગુજરાત ભાજપમાં ખળભળાટ! 3 નેતાઓને આપ્યા અભિનંદન, પરંતુ રોહન ગુપ્તાની બાદબાકી
ભાજપ હાઇકમાન્ડે જાહેર કરેલી નવી રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતના 4 નેતાઓને સ્થાન આપતાં રાજ્યનું રાજકીય કદ વધ્યું છે. પરંતુ, આ જાહેરાતની…
Read More » -
ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બે દિવસ પહેલા યોજાયેલી એક દારૂની પાર્ટી બાદ કરૂણાંતિકા સર્જાઈ હતી. મિજબાનીમાં કથિત રીતે…
Read More » -
સુરતમાં પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગ! રેસ્ટોરન્ટનું જમવાનું ખાધા બાદ 5 વર્ષની આર્યાનું મોત, 4ની હાલત ગંભીર
આજના સમયમાં બહારનું ખાવાનું ખાતા પહેલા ખાસ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વરસાદની સીઝનમાં બહારના ખાણી-પીણીને લઈને અનેક પ્રશ્નો ઉભા…
Read More »