Top In Ahmedabad

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારનો સનાતની નારો

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી વોર્ડ નંબર ત્રણમાં અપક્ષ ઉમેદવારી કરી રહેલા અનુપસિંહ રાજપૂતે
ઉમેદવારી કરી રહ્યા છે મીડિયા સાથે વાતચીત કરતા જણાવેલું હતું કે વિસ્તારના વિકાસના કામો અને સનાતનની હોવાના નાતે લોકોને ભરતી મુશ્કેલીઓ ને પ્રાથમિક આપીને વોર્ડ નંબર ત્રણ માંથી જંગી બહુમતીથી મને સપોર્ટ કરે

અમદાવાદના ચાંદખેડાના વોર્ડ નંબર ,3 અપક્ષ ઉમેદવારો અનુપ અનુપસિંહ રાજપૂત
અપક્ષ.માં ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા. પોતાની સ્વચ્છ છબીને કારણે, જનસંપર્ક દરમિયાન મતદારોને આકર્ષવામાં સફળ થઈ રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button