#india
-
Top In Ahmedabad
અમદાવાદમાં રૂ. 2719 કરોડના 6 પ્રોજેક્ટને મંજૂરી: કેન્દ્ર-રાજ્ય 25-25% આપશે, બાકીની રકમ માટે AMC લોન લેશે; પણ કામ ક્યારે શરૂ થશે?
કેન્દ્ર સરકારે અર્બન ચેલેન્જ ફંડમાંથી અમદાવાદ મહાનગરમાં 6 જેટલા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ માટે ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કુલ…
Read More » -
National
કોરોના રિટર્ન્સ? આ રાજ્યમાં 12 નવા કેસ, 4 મોતથી ચિંતા વધી; આઈસોલેશન વોર્ડ બનાવાયો
આંધ્ર પ્રદેશમાં કોરોના વાયરસ (કોવિડ-19)ને લઈને એક ચિંતાજનક માહિતી સામે આવી છે. રાજ્યના આરોગ્ય કમિશનર જી. વીરપાંડિયને જણાવ્યું છે કે,…
Read More » -
Top In Ahmedabad
સાહિત્ય, ટેક્નોલોજી, ગણિત, કલા, સંગીત, રમતગમત અને નવીનતાનો બે દિવસીય આંતર-શાળા ઉત્સવ
જે જી ઇન્ટરનેશનલ સ્કૂલ પોતાનો પ્રતિષ્ઠિત આંતર-શાળા સાહિત્યિક અને રમતોત્સવ Swadha – The JGIS Fest શુક્રવાર, 17 જુલાઈ અને શનિવાર,…
Read More » -
GUJARAT
3 વર્ષથી બોમ્બ બનાવવાની તાલીમ લેતા હતા, 8 વખત ટેસ્ટિંગ માટે બ્લાસ્ટ કર્યા, આતંકીઓની ધરપકડ બાદ ખુલાસા
ગુજરાત ATSએ જૈશ-એ-મોહમ્મદ (JeM)ના આતંકી મોડ્યુલ સામેની કાર્યવાહી વધુ તેજ બનાવી છે. અગાઉ નોંધાયેલા UAPA કેસમાં વધુ પાંચ શંકાસ્પદ આરોપીઓની…
Read More » -
National
દેશને પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની ભેટ: જાણો કેવી રીતે ટ્રેનની અંદર જ બને છે વીજળી
ભારતીય રેલવેના (Indian Railways) ઇતિહાસમાં શુક્રવારે એક નવો સુવર્ણ અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)…
Read More » -
GUJARAT
ગુજરાત ATSને મળી મોટી સફળતા, ટાઈમ બોમ્બ બનાવવાની તાલીમ લેતાં 5 શખ્સની ધરપકડ
અમદાવાદમાં ગુજરાત ATSને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. જૈશ-એ-મોહમ્મદના પ્રચાર-પ્રસાર અને નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના આરોપમાં…
Read More » -
Top In Ahmedabad
6 અઠવાડિયામાં પુર્ણ કરાશે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની તપાસ પૂર્ણતાને આરે છે. આગામી 6 અઠવાડિયામાં તપાસ પૂરી થવાની શક્યતા છે. આ અંગે AAIBએ સુપ્રીમકોર્ટમાં…
Read More » -
Top In Ahmedabad
અમદાવાદમાં 149મી રથયાત્રાનો પ્રારંભ, પહિંદ વિધિ બાદ CM ભૂપેન્દ્ર પટેલે કરાવ્યું પ્રસ્થાન
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રા આજે 16 જુલાઈ ગુરૂવારના રોજ અમદાવાદમાં નીકળશે. ભગવાન ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળશે. સમગ્ર…
Read More » -
Top In Ahmedabad
સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા ગ્લેમ ગ્રીન આયુર્વેદિક ક્લિનિક ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું
સેવા પ્રયાસ ફાઉન્ડેશન તથા ગ્લેમ ગ્રીન આયુર્વેદિક ક્લિનિક ના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. આ…
Read More » -
Top In Ahmedabad
149મી જગન્નાથ રથયાત્રાને લઈ અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું; જાણો કયા રસ્તા બંધ રહેશે અને કયા ખુલ્લા
અમદાવાદ શહેરમાં આગામી તા. 16/07/2026 ના રોજ પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 149 મી ભવ્ય રથયાત્રા નીકળનાર છે. આ પવિત્ર પ્રસંગે…
Read More »